ગીર સોમનાથમાં 3 બોટની દરિયામાં જળસામાધિ, બેના મોત

ગીર સોમનાથના ઉનાના દરીયામાં ત્રણ બોટ દરિયાના પાણીમાં ડૂબી છે. આ બોટે પાણીમાં ખલાસીઓની નજર સામે જ જળસમાધિ લીધી હતી. ઉનાના સયદ રાજપરા બંદરથી 25 નોટિકલ માઈલ દૂર ત્રણ બોટે જળ સમાધિ લીધી હતી. ત્યારે આ ઘટનામાં ત્રણ માછીમારો (Fishermen) ના મૃતદેહ મળી આવ્યા છે. આ દુર્ઘટનામાં પાંચ ખલાસી દરિયામાં હજી પણ લાપતા છે. ત્રણ બોટમાં કલુ 21 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 16 ખલાસીઓને બચાવી લેવાયા છે. મિસીંગ પાંચ ખલાસીનો શોધખોળ શરૂ કરાઈ છે.

Trending news