વડોદરાનો પરિવાર ગુમ, 4 સભ્યોના મૃતદેહ મળ્યા કારમાંથી

વડોદરાનો પરિવાર ગુમ થવાના મામલે ડભોઇના શંકરપુરા બ્રાન્ચ કેનાલમાંથી કાર મળી આવી હતી. પરિવારના ચાર સભ્યોના મૃતદેહ કારમાંથી મળ્યા હતા. મૃતક કલ્પેશની પત્ની તૃપ્તિ પરમારનો મૃતદેહ મળ્યો નથી. નવાપુરામાં આવેલ વણકરવાસમાં ફળિયાના લોકો એકત્રિત થયા હતા. લોકોના ટોળા પરિવારને સાંત્વના આપવા આવ્યા હતા. મૃતક કલ્પેશના દાદાને ઘટનાની જાણ કરાઈ નથી.

Trending news