આજથી બાબા અમરનાથ યાત્રા પૂર્વવત, ઝી 24 કલાક પર જાણો માહીતી

આજથી બાબા અમરનાથ યાત્રા પૂર્વવત, અમરનાથ યાત્રાના આઠમા દિવસે 15,732 શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન, અત્યાર સુધીમાં 1,11,655 શ્રદ્ધાળુઓએ કર્યાં બાબા બર્ફાનીના દર્શન, 5,964 યાત્રિઓનો જથ્થો કડક સુરક્ષા વચ્ચે રવાના

Trending news