એક્ઝિટ પોલના પરિણામને લઈને ભાજપના નેતા જિતુ વાઘાણીની પત્રકાર પરિષદ

એક્ઝિટ પોલના પરિણામને લઈને ભાજપના નેતા જિતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. ભાજપને મહત્તમ બેઠકો પર જીતની આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

Trending news