ગઢડા ટેમ્પલ બોર્ડમાં ચૂંટણી બાદ નવી નિયુક્તિ કરાઈ, જુઓ કોને મળ્યું કયું પદ

ગઢડા ટેમ્પલ બોર્ડમાં ચૂંટણી બાદ નવી નિયુક્તિ કરવામાં આવી છે. ચેરમેન તરીકે હરિજીવન સ્વામીની નિયુક્તિ કરવામાં આવી છે. મુખ્ય કોઠારી તરીકે લક્ષ્મીનારાયણ સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી તરીકે હરિપ્રસાદ સ્વામીની નિયુક્તિ કરવામાં આવી છે. ટેમ્પલ બોર્ડ પર એસ.પી.સ્વામીના દબદબાનો અંત આવી ગયો છે. એસપી સ્વામીએ રિકાઉન્ટીંગની પણ માગ કરવામાં આવી છે.

Trending news