કોરોના વાયરસથી બચવા વડોદરા સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય બંધ

કોરોના વાયરસથી રક્ષણ સામે વી.એમ.સી દ્વારા સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 18થી 29 તારીખ સુધી બંધ રહેશે. શાળા કોલેજના વિધ્યાર્થીઓ બાદ હવે ઝુના પ્રાણી પક્ષીઓને પણ વેકેશન આપવામાં આવ્યું છે. પ્રવાસીઓના કારણે પ્રાણી પક્ષીને કોરોનાની અસરથી બચાવવા નિર્ણય લેવાયો છે.

Trending news