મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓડિશાના પૂર પીડિતો માટે રૂ.5 કરોડની સહાય જાહેર કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓડિશાના પૂર પીડિતો માટે સહાયની જાહેરાત કરી છે, મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 5 કરોડ રુપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે, આ રકમ થયેલા ઓડિશાને ઉભુ થવામાં અને બચાવ અને રાહત કામગીરીમાં સહાયરૂપ થશે

Trending news