ટ્રાફિકના નવા કાયદાને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આપ્યું નિવેદન, જુઓ શું કહ્યું

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે ટ્રાફિક નિયમન અને યોગ્ય રસ્તાઓ બનાવવા જોઈએ. વધુમાં કહ્યું 'મંદીના સમયે સરકાર લોકો પર દંડરૂપી ભારણ લાવશે'.

Trending news