EDITOR'S POINT: ગુજરાતમાં ચાલે છે અંધશ્રદ્ધાની હાટડીઓ

વાત છે સમાજમાં લોકોને ધર્મના નામે છેતરતા ધૂતારા લોકોની... નવા ભારતમાં 21મી સદીમાં પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે... આપણે વાત ચંદ્ર, મંગળ અને સૂર્ય પર જવાની કરીએ છીએ પરંતુ અંધશ્રદ્ધાનો સાથ છોડવાનું ભૂલતા નથી... ગુજરાતમાં કેવી રીતે અંધશ્રદ્ધાએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે... જેના કારણે શિક્ષિત સમાજના લોકો પણ તેનાથી અછૂત રહ્યા નથી...

Trending news