ધર્મસભામાં ભાગ લેવા પહોંચ્યા એસ્સેલ ગ્રૂપના ચેરમેન ડો.સુભાષ ચંદ્રા, Video

જકોટના મુંજકા ખાતે આવેલા આર્ષ વિદ્યામંદિરમાં આજથી બે દિવસીય હિન્દુ ધર્મ આચાર્ય સભાનું આયોજન થઈ રહ્યું છે. આજે આ ધર્મસભાને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ધર્મસભાને સંબોધશે. આ ધર્મસભામાં ભાગ લેવા માટે એસ્સેલ ગ્રૂપના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ડો.સુભાષ ચંદ્રા પણ ગુજરાત પહોંચી ચૂક્યા છે.

Trending news