કમોસમી નવરસાદથી કહેર, સુરતમાં ખેડૂતોને મોટુ નુકશાન

સુરત સહિત અનેક વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના રવિ પાકને મોટી માત્રામાં નુકશાન થયું છે. જ્યારે આ અંગે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી હતી.

Trending news