નારોલમાં મારામારીની ઘટના, અર્જુન સેનાના અધ્યક્ષ પર જીવલેણ હુમલો

અમદાવાદ: નારોલમાં છેડતી મામલે મારામારીની ઘટના બની છે. અર્જુન સેનાનાં અધ્યક્ષ પર જીવલેણ હુમલો કરાયો છે. ધાબા પર યુવતીને છેડતી કરી રહેલા યુવકો કર્યો હુમલો. હુમલામાં અર્જુન પારીખ ગંભીર રીતે ઘાયલ થયા છે.

Trending news