ગાંધીનગર: બેરોજગારી પર વિરજી ઠુંમરનું નિવેદન

બેરોજગરીના આંકડાઓ અંગે વિરજી ઠુમ્મરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર છેલ્લા બે વર્ષમાં માત્ર 2230 યુવાઓને જ સરકારી નોકરી આપી શકી છે. રોજગારી આપવામાં સરકાર યુવાઓ સાથે મશ્કરી કરે છે. ગ્રેજ્યુએટ થયેલ યુવાન નોકરી માટે વલખા મારે છે. નોકરી માંગનારને સરકાર પકોડા તળવાનું કહે છે.

Trending news