ગુડ ન્યૂઝમાં જાણો આણંદના શ્રમજીવીના બાળકોનું સંસ્કાર સિંચન કરતી મહિલા વિશે

સમાજમાં ઘણા પ્રકારની લોકો સેવા તન મન ધનથી કરતા હોય છે, પણ ભાગ્યે કોઈ સંસ્કાર સિંચન સેવા કરતા હોય છે. જે જીવન માટે ખુબ જરૂરી હોય છે. આણંદ સરદાર પટેલ રાજ માર્ગ પર છેલ્લા છ મહિનાથી ડૉ. ઉમા શર્મા આજ રોડ પર ઝૂપડપટ્ટીમાં રહેતા અને મૂળ દાહોદ વિસ્તારના શ્રમજીવીના બાળકોને અભ્યાસ સાથે જીવન જીવવા માટેનું સામાન્ય જ્ઞાન આપી રહ્યા છે. અત્યારે ત્રીસથી વધારે આ ગરીબ બાળકો અભ્યાસ માટે સાંજના છથી આઠ વાગ્યા નિયમિત આવી રહ્યા છે.

Trending news