મગફળી કૌભાંડ પર સરકાર પડદો પાડવા ઇચ્છે છે? પરેશ ધાનાણીના ચાબખા

કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ બહુચર્ચિત મગફળી કૌભાંડ મામલે સરકાર સામે માછલાં ધોતાં કહ્યું કે, ચાર હજાર કરોડના ચકચારી મગફળી કૌભાંડમાં યોગ્ય કાર્યવાહી કરવાને બદલે સરકાર જાણે પડદો પાડવા ઇચ્છતી હોય એવું લાગે છે.

Trending news