સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનની સરકાર પર નિશાન સાધ્યું, મુદ્દો છે દલિતની હત્યા

રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનની સરકાર પર નિશાન સાધ્યું. રાજસ્થાનના નાગોરમાં થયેલ દલિત યુવકની કરપીણ હત્યા મામલે તેમણે ગેહલોત સરકારને વિધાનસભા અને રોડ પર ઘેરવાની વાત કરી હતી. હનુમાન બેનીવાલે કહ્યું કે કેન્દ્રની સરકાર ભલે દલિતો માટે ચિંતિત હોય પરંતુ રાજસ્થાનમાં ભાજપ દલિતોના પ્રશ્નો અને તેમની સાથે થતા અત્યાચાર માટે ગંભીર નથી. હનુમાન બેનીવાલે પીએમ મોદીની કાર્યશૈલી અને તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી અને હાલમાં આવેલા CAA કાયદાને સમર્થન આપ્યું હતું

Trending news