ઉજ્જૈનમાં આંધી તોફાનને કારણે 'શ્રી મહાકાલ લોક' કોરિડોરને મોટું નુકસાન!

મધ્ય પ્રદેશના ઉજ્જૈન સ્થિત પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં શ્રી મહાકાલ લોક કોરિડોરની છ મૂર્તિઓ રવિવારે  બપોરે ફૂંકાયેલા પવનના પગલે પડીને ક્ષતિગ્રસ્ત થઈ ગઈ.

Trending news