જનતાની સુરક્ષા માટે સરકાર મેદાનમાં, ગૃહ રાજ્યમંત્રી BRTSની મુલાકાતે

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસની અડફેટે બે ભાઇના મોતની ઘટના બાદ જનતાની સુરક્ષાને લઇને આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદના BRTS બસ રૂટની મુલાકાત લેશે.

Trending news