જામનગર: સરદાર ખાતરની બોરીઓ બિનવારસી હાલતમાં મળતાં ખળભળાટ

જામનગરમાં બેડી રેલવે યાર્ડ વિસ્તારની ઘટના: સરદાર યુરીયા ખાતરની બોરીઓ તુટેલી હાલતમાં જોવા મળી હતી, યાર્ડમાં રેલવેના પાટા પાસે ખાતર વેરણ છેરણ હાલતમાં મળી આવતા લોકોમાં ખળભળાટ થયો.

Trending news