લાઠીના ધારાસભ્યનો PM મોદી અને CM રૂપાણીને પત્ર

લાઠીના કોંગી ધારાસભ્ય વિરજી ઠુંમરે પીએમ મોદી અને સીએમ રૂપાણીને પત્ર લખ્યો હતો. ખેડૂતોનો પાકવિમો મરજીયાત કરવાના નિર્ણય અંગે પરિપત્ર જાહેર કરવા માંગ કરી હતી. દુષ્કાળ અને અતિવૃષ્ટિના ખેડૂતોના પાકવીમાં બાકી છે તેનું શું? તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા. રાજ્યના ખેડૂતોનો પાકવિમો બાકી છે તે ચૂકવ્યો નથી તેને પિયત/બિન પિયતનો તફાવત રાખ્યા વગર ચૂકવવા માંગ કરી હતી.

Trending news