ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાએ કેમ આપી ચીમકી , જુઓ વિગત

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ધોરાજી, માણાવદર અને કુતિયાણાના ગામોને નર્મદાનું પાણી આપવાની માગ કરી છે, ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ડેપ્યુટી કલેકટરને પત્ર લખીને નર્મદાનું પાણી આપવા માટે માગ કરી છે

Trending news