વ્યાજખોરોના ત્રાસથી પિતા અને બે પુત્રોએ ઝેરી દવા ગટગટાવી

વ્યાજખોરોના ત્રાસના બનાવો ઘણા ગામોમાંથી સામે આવે છે આવી જ રીતે મોરબી શહેરની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પિતા-પુત્રોએ આજે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લીધી છે. જેથી ત્રણેયને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની મોરબી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Trending news