મહાનગર પાલિકાને સિમાંકન પ્રક્રિયા પૂર્ણ કરવા અપાયો આદેશ

મહાનગર પાલિકાને સિમાંકન પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ અપાયો છે. મહાનગર પાલિકાઓનું 6 મહિનામા નવા સિમાંકનની પ્રક્રિયા પુર્ણ કરવા આદેશ અપાયો છે. ગાંધીનગર અને જુનાગઢ સિવાયની મનપા અમદાવાદ રાજકોટ વડોદરા સુરત ભાવનગર જામનગરમાં આગામી ઓક્ટોબર મહિનામાં સામાન્ય ચુંટણી યોજાશે. આ ચુંટણીઓ નવા સીમાંકન સાથે નિર્ણય કરવાનો રહેશે. તમામ મનપાને નવા સિમાંકનની દરખાસ્તો તૈયાર કરી વહેલામાં વહેલી તકે સરકારને સોપવા સુચના આપવામાં આવી છે.

Trending news