અંકલેશ્વરની સ્કૂલની પ્રવાસ બસનો નવસારી પાસે અકસ્માત

અંકલેશ્વરના અમૃતપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન નવસારીના ચીખલી તાલુકાના કુકેરી ચક્કરીયા ગામે બસ પલ્ટી મારતા 20થી વધુ બાળકોને ઈજા થવા પામી હતી.

Trending news