પોરબંદર: વાવાઝોડાને લઈને ચોપાટી પર જવા પર પ્રતિબંધ

પોરબંદર સંભવિત વાયુ વાવાઝોડાને લઈને 11 જૂનથી 15 જૂન સુધી ચોપાટી પર જવા પર પ્રતિબંધ લદાયો છે. અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આદેશ આપ્યો છે.

Trending news