બિન સચિવાલય પરીક્ષા રદ, નવી પરીક્ષા નવી પદ્ધતિ પ્રમાણે લેવાશે: ગૃહમંત્રી

સીટના અહેવાલ બાદ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ બિનસચિવાલાય ક્લાર્કની પરીક્ષા આખરે સરકાર દ્વારા રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓ ની જીત થઈ છે, ત્યારે ભાવનગરમાં પરિક્ષાર્થીઓ અને કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી અને જીતના વધામણાં કરવામાં આવ્યા હતા.

Trending news