આજથી બજેટ સત્ર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદ ભવન પહોંચ્યા

આજથી બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનથી સંસદ ભવન જવા માટે રવાના થઈ ગયા છે. રાષ્ટ્રપતિના ભાષણ બાદ સંસદ સત્રની શરૂઆત થશે.

Trending news