રથયાત્રા 2019: જુઓ રથયાત્રાની સુરક્ષા અંગે પોલીસે શું કહ્યું

અમદાવાદ રથયાત્રા 2019 LIVE: અમદાવાદ શહેરની ઓળખ સમી ભગવાન જગન્નાથની આજે 142મી રથયાત્રા ઉત્સાહભેર જગન્નાથ મંદિરથી નીકળી, રથયાત્રાની સાથે હજારો ભાવિકો જોડાયા છે. રથયાત્રાને આવકાર માટે સરસપુરમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે.

Trending news