સમાચાર ગુજરાત: BRTS પાંજરાપોળ અકસ્માતમાં ડ્રાઇવરની બેદરકારી

BRTS ના વધતા જતા અકસ્માતોને લઈને સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે અને જે કોઈ BRTS ચાલક કસૂરવાર જણાય તેની સામે કાયદાકીય કાર્યવાહી અને દંડની જોગવાઈ સરકારે જાહેર કરી છે. જેમાં સૌપ્રથમ અમદાવાદના પાંજરાપોળ પાસે 21 નવેમ્બરના રોજ થયેલા અકસ્માતમાં બે સગા ભાઈઓનું BRTS સાથે ટક્કર થતાં મોત થયાની ઘટનામાં BRTS ચાલકની બેદરકારી FSL રિપોર્ટમાં બહાર આવી છે.

Trending news