ક્યાર વાવાઝોડાના પગલે રાજ્યના તમામ બંદરો પર લગાવાયા સિગ્નલ

ક્યાર વાવાઝોડાના પગલે રાજ્યના તમામ બંદરો પર લગાવાયા સિગ્નલ. ઓખા પોરબંદર, જામનગર, નવલખી અને કચ્છના બંદરે લગાવાયા બે નંબરના સિગ્નલ. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના.

Trending news