પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા સાથે ખાસ વાતચીત

છ મહિના સુધી કોઈ પણ સક્રિય આંદોલનથી દૂર રહ્યા બાદ સુરત પરત ફરેલા પાટીદાર નેતા અલ્પેશ કાથીરિયાએ પાટીદાર અનામત આંદોલન દરમિયાન સરકાર અને પોલીસ દ્વારા પાટીદાર યુવાનો પર ખોટી રીતે ગંભીર ગુનાઓ લગાવી જે પ્રમાણે પાટીદાર યુવાનોની ગંભીર કેસોમા સંડોવણી ઉપરાંત હાર્દિક પટેલ, અલ્પેશ કથીરીયા તથા અન્ય પાટીદારો પર સરકાર ના ઈશારે હેરાનગતિ કરવાના પ્રયત્નોના મુદ્દે તથા અન્ય બાબતો અંગે આગામી દસમી ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં એક બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ અંગે ઝી 24 કલાકે અલ્પેશ કાથીરિયા સાથે ખાસ વાત કરી હતી.

Trending news