રાજ્યમાં મગફળીની ખરીદી પર કૃષિમંત્રીનું નિવેદન, જાણો શું કહ્યું...

રાજ્યના ખેડૂતોને કિશાન ક્રેડિટ કાર્ડ આપવાની યોજના છે ભાજપ સરકારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના 28 લાખ ખેડૂતોને કિશાન ક્રેડિટ કાર્ડ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે અને આગામી દિવસોમાં બાકી રહેલી કામગીરી પૂર્ણ કરાશે. લાભાર્થીને આપવાની સહાયતા ખાતામાં જમા થાય છે. મુખ્યમંત્રીએ દરેક વિભાગને આ રીતે કામગીરી કરવાની સુચના આપી છે. મગફળી ખરીદવાની પ્રક્રિયા આવતીકાલે પૂર્ણ થાય છે.

Trending news