ગળતેશ્વરના અંબાવ સ્વામિનારાયણ મંદિરમાંથી ઝડપાઇ નકલી નોટ

ખેડાના ગળતેશ્વર તાલુકાના અંબાવ સ્વામિનારાયણ મંદિરથી સાધુની ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસ સાધુને લઇ ગયા બાદ ખેડા પોલીસે મંદિરની મુલાકાત લીધી હતી. સુરત પોલીસ સાધુ પાસેથી ડુપ્લીકેટ નોટો અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘોડા નીકળી ગયા બાદ તબેલાને તાળા મારવા ખેડા પોલીસ પહોંચી હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.

Trending news