અમિત શાહના ઘરની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, મળશે શાહીનબાગની મહિલાઓ

શાહીનબાગની મહિલાઓ બપોરે શાહીનબાગથી ગૃહમંત્રી અમિત શાહના આવાસ પર જવા નીકળશે.. CAA મુદ્દે 2 મહિનાથી ચાલી રહેલા ધરણાનો અંત લાવવા ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરવા માટે નીકળશે. પણ ગૃહ મંત્રાલયે કોઈ પણ પ્રકારની પરવાનગી ના મળી હોવાની વાત સામે આવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહના આવાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Trending news