વડોદરામાં દૂષિત પાણીએ વધુ એકનો લીધો ભોગ

વડોદરા: સલાટવાડાના બાવનચાલના યુવાન સતીશ સોલંકીનું મોત થયું છે. યુવાનને તાવ ઉલટીથી મોત થયાનો પરિવારનો આક્ષેપ.મૃતક યુવાનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું સાચું કારણ સામે આવશે.અગાઉ ફતેપુરામાં એક વૃદ્ધનું દૂષિત પાણીથી મોત થયું હતું.

Trending news