વલસાડ: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સ્થાળાંતર કરવાની ફરજ પડી

વલસાડના ઉમરગામમાં ભારે વરસાદને કારણે સંજાણ અને ટિંભી ગામના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે વરસાદને કારણે સ્થાનિકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘરોમાં ભારે નુકસાન થયું.

Trending news