Health Tips: વિટામીનથી ભરપૂર આ 4 ખાદ્યપદાર્થો ખાવાથી આંખોની રોશની વધે છે, ચશ્મા પણ દૂર થઈ જશે

જો તમે નબળી આઈ સાઈટ (Eyesight) ની સમસ્યાથી જજૂમી રહ્યા છો તો ડાયેટમાં આ 3 વિટામીન્સથી ભરપુર વસ્તુઓને સામેલ કરો. આનાથી તમારા આંખની રોશની વધશે અને ચશ્માના નંબર જતા રહેશે.

Health Tips: વિટામીનથી ભરપૂર આ 4 ખાદ્યપદાર્થો ખાવાથી આંખોની રોશની વધે છે, ચશ્મા પણ દૂર થઈ જશે

Eye Health: જો તમે નબળી આઈ સાઈટ (Eyesight) ની સમસ્યાથી જજૂમી રહ્યા છો તો ડાયેટમાં આ 3 વિટામીન્સથી ભરપુર વસ્તુઓને સામેલ કરો. આનાથી તમારા આંખની રોશની વધશે અને ચશ્માના નંબર જતા રહેશે.

Best Foods for Eye Health: નબળા વિઝનની (Eyesight) ની સમસ્યા આજે ઓછી ઊંમરના લોકોને પોતાનો શિકાર બનાવે છે જેના કારણે નાની ઉમરમાં જ ચશ્મા આવી જાય છે.

વિટામીન Aથી ભરપુર ફુડ ખાવું
વિટામીન Aથી ભરપુર ફુડ આંખો માટે ફાયદાકારક હોય છે. વિટીમિન Aમાં Rhodopsin હોય છે. આ એક એવું પ્રોટીન છે. જે તમારી આંખોને ઓછા પ્રકાશમાં પણ જોવા માટે મદદ કરે છે. આ તમારી આઈસાઈટ વધારવામાં મદદ કરે છે.  ગાજર, બટાકા અને લીલા રંગના પત્તા વાળા શાક ખાવાથી આંખોની રોશની સારી થાય છે.

વિટામીન B1 અને E વાળી વસ્તુઓ
વિટામીન B1 થી E વિટામીન વાળા ખાદ્યપદાર્થો ખાવાથી આંખોને ઓછો સ્ટ્રેસ પડે છે. આંખો કોરી પડવાની અને આંખોમાં સોઝા આવવાની સમસ્યા ઓછી રહે છે. વિટામીન E પણ આંખો માટે જરૂરી છે આ માટે વટાણા, કાજૂ, બદામ ખાવી જોઈએ.

વિટામીન C
વિટામીન Cથી ભરપુર ખાદ્યપદાર્થો જેવા કે ખાટા ફળો આ ખાટા ફળો એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોય છે. આ આંખોને બહારથી થતા નુકસાનથી બચાવે છે. લીંબુ, સંતરા અને દ્રાક્ષમાં ભરપુર C વિટામીન હોય છે.

ઓમેગા-3થી ભરપુર વસ્તુઓ
આંખોને સારી રાખવા માટે ઓમેગા-3થી ભરપુર ખાદ્યપદાર્થો ખાવા જોઈએ. ઓમેગા-3 ખાદ્યપદાર્થોમાં વિટામીન E ની માત્રા હોય છે. આ ઊંમર વધવાની સાથે થતા ડેમેજથી બચવામાં મદદ કરે છે. આ માટે આહારમાં માછલી, ચિયા, સીડ્સ અને ફ્લેક્સ સીડ્સનો ખાવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news