મેનકા ગાંધી લડી શકે છે કરનાલથી ચૂંટણી, પીલીભીતથી ઉતરશે વરૂણ ગાંધી

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી તેમની પરંપરાગત અને પીલીભીલ છોડી આ વખતે હરિણાયાના કરનાલથી ચૂંટણી લડી શકે છે. તેમની જગ્યા પૂત્ર વરૂણ ગાંધી પીલીભીતથી ચૂંટણી લડી શકે છે.

મેનકા ગાંધી લડી શકે છે કરનાલથી ચૂંટણી, પીલીભીતથી ઉતરશે વરૂણ ગાંધી

નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી તેમની પરંપરાગત અને પીલીભીલ છોડી આ વખતે હરિણાયાના કરનાલથી ચૂંટણી લડી શકે છે. તેમની જગ્યા પૂત્ર વરૂણ ગાંધી પીલીભીતથી ચૂંટણી લડી શકે છે. વરૂણ ગાંધી આ વખતે સુલ્તાનપુરથી ભાજપ સાંસદ છે.

આ રીતે બિહારમાં નવાદા બેઠકના ભાજપના સહયોગી લોજપાના ખાતામાં જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે ટીમથી ભાજપ નેતા અને કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહ સાંસદ છે. લોજપાની પાસે આ બેઠક ગયા બાદ ગિરિરાજ સિંહ બેગૂસરાયથી ચૂંટણી લડી શકે છે. આ વખતે અંતિમ નર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ લેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news