100 વર્ષ બાદ બન્યો દુર્લભ સંયોગ, કુંભ સહિત આ રાશિના જાતકોની સુખ-સુવિધામાં થશે વધારો, ધનલાભનો યોગ

પંચાગ અનુસાર આ વર્ષે સકટ ચોથના દિવસે સૂર્ય, શુક્ર અને બુધ ગ્રહ ધન રાશિમાં રહેશે. આ સાથે શોભન યોગનું નિર્માણ થશે, જેનાથી કેટલાક જાતકોને શુભ ફળ મળશે. 
 

100 વર્ષ બાદ બન્યો દુર્લભ સંયોગ, કુંભ સહિત આ રાશિના જાતકોની સુખ-સુવિધામાં થશે વધારો, ધનલાભનો યોગ

નવી દિલ્હીઃ Sakat Chauth 2024 Shubh Sanyog : હિંદુ ધર્મમાં મહા મહિનાના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થીને સકટ ચોથ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મહિલાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય માટે નિર્જલા વ્રત રાખે છે અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે તમામ વિધિઓ સાથે ભગવાન ગણેશની પૂજા કરે છે. એવી ધાર્મિક માન્યતા છે કે સકત ચોથનું વ્રત કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ  આવે છે. પંચાંગ અનુસાર, આ વર્ષે સકત ચોથ વ્રત 29 જાન્યુઆરી, 2024ને સોમવારના રોજ મનાવવામાં આવશે. આ દિવસે શોભન યોગ અને સૂર્ય, શુક્ર અને બુધ ધનુરાશિમાં હોવાને કારણે ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિઓને આ અદ્ભુત સંયોજનથી જબરદસ્ત લાભ મળવાના છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે….

તુલા રાશિ
જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.
ગણેશજીની કૃપાથી દરેક કાર્યો સફળ થશે.
લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓ દૂર થશે.
વેપારમાં પ્રગતિ કરવાની તક મળશે.
ધન લાભના નવા સ્ત્રોત બનશે.

વૃશ્ચિક રાશિ
કાર્યસ્થળ પર શુભ સમાચાર મળશે.
જમીન કે વાહન ખરીદી શકો છો.
પહેલા કરેલા રોકાણથી સારો ફાદો થશે.
પરિવારનો સહયોગ મળશે.
આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. 

કુંભ રાશિ
આવક માટે નવા માર્ગ ખુલશે.
સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.
આવકમાં વધારાનો માર્ગ ખુલશે.
ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થશે.
જીવનમાં સુખ સુવિધાઓ મળશે.

મીન રાશિ
અટવાયેલા નાણા પરત મળશે.
ધન સંપત્તિમાં વધારો થશે.
વેપારમાં વિસ્તાર કરવાની તક મળશે.
સ્વાસ્થ્યમાં સુધાર થશે.
લગ્ન જીવન ખુશ રહેશે.

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news