हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અંતિમયાત્રા
અંતિમયાત્રા News
gujarat news
બેન્ડબાજા-આતશબાજી સાથે અંતિમ વિદાય! આ ગુજરાતીની સ્મશાનયાત્રામાં મેળા જેવો માહોલ
અનોખી અંતિમ યાત્રા! 2 માસ પહેલાં મોટા ભાઇનું અવસાન થતાં લોકોએ કહ્યું હતું, રામ-લક્ષ્મણની જોડી તૂટી. ગઈકાલે આ વટવાળા ગુજરાતીના નિધન પર આખા વિસ્તારમાંથી પબ્લિક અંતિમ દર્શન માટે ઉમટી હતી.
Feb 7,2024, 10:10 AM IST
surat news
સુરતમાં નીકળી અનોખી અંતિમયાત્રા! પરિવારે વાજતે ગાજતે ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડ્યા
સુરતના કરંજ ગામે રહેતા દિવાળી બેન લાડનું 103 વર્ષનું ઉંમરે નિધન થતાં અનોખી અંતિમ યાત્રામાં લોકો ડી.જે સાથે ફટાકડા ફોડી પરિવારજનોએ અંતિમ યાત્રા કાઢી હતી. આ સાથે કોરિયાના મેરિયા (મશાલ) પ્રગટાવવામાં આવી હતી.
Jun 27,2023, 22:30 PM IST
Final farewell
કેશુબાપા પંચમહાભુતમાં વિલીન, ગાર્ડ ઓફ ઓનર સાથે આપવામાં આવી અંતિમ વિદાય
ગુજરાતના રાજકારણમાં મોભી તરીકેની ફરજ બજારનાર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે (keshubhai patel) 93 વર્ષની વયે આજે અંતિમ શ્વાસ લીધા છે. ત્યારે દેશવિદેશના ખૂણેખૂણેથી લોકો તેમને શ્રદ્ધાંજલિ પાછવી રહ્યાં છે. તેમના નિધનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાનો ચૂંટણી પ્રવાસ ટૂંકાવીને ગાંધીનગર આવવા નીકળ્યા હતા અને સીધી જ કેશુબાપાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તો આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે કે, પ્રધાનમંત્રી મોદી (narendra modi) પણ તેમના ગુજરાત પ્રવાસમાં કેશુબાપાના પરિવારને મળવા પહોંચી શકે છે. પીએમ મોદીની રાજકીય સફરમાં કેશુભાઈનો મોટો ફાળો છે. તેમનો મૃતદેહ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. જ્યા મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ અને શુભેચ્છકો તેમને મળવા પહોંચી રહ્યાં છે. સાંજે 5 વાગ્યે અમદાવાદના સેક્ટર 30 માં તેમના અંતિમ સંસ્કાર કરાશે. રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.
Oct 29,2020, 19:50 PM IST
કચ્છ
Family Accepted The Body In Murder Case Of Lawyer In Kutch
Family Accepted The Body In Murder Case Of Lawyer In Kutch
Sep 29,2020, 15:55 PM IST
Jamnagar
જામનગર : લગ્ન ધામધૂમથી કરી ન શક્યા એટલે 109 વર્ષના વૃદ્ધને વાજતે-ગાજતે અંત
મનુષ્યની જિંદગીમાં સૌથી દુઃખની ઘડી એટલે ફાની દુનિયાને અલવિદા કહી પોતાનો જીવ છોડવો. તેના પરિવારમાં આ બાબત સૌથી દુઃખની વાત હોય છે. પરંતુ જામનગરમાં દેવીપૂજક પરિવાર દ્વારા દુઃખની ઘડીએ પણ પોતાના સ્વર્ગસ્થ પિતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે 109 વર્ષના વૃદ્ધની અંતિમ યાત્રા બેન્ડવાજા સાથે વાજતે ગાજતે શહેરના મુખ્ય માર્ગો પર અનોખી રીતે કાઢવામા આવી હતી.
Dec 13,2019, 8:52 AM IST
વડોદરા
વડોદરાના શહીદ વીરને અંતિમ સલામ, દેશના સપૂતને શત શત વંદન
જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા વડોદરાના જવાન મહંમદ આરીફ પઠાણના પાર્થિવ દેહની આજે દફનવિધિ થવાની છે. સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે આરિફ પઠાણના પાર્થિવ દેહની દફનવિધિ થવાની છે. જમ્મુ – કશ્મીરમાં શહીદ થયેલા નવાયાર્ડના આરીફ પઠાણના નશ્વર દેહને રાતે 9 વાગ્યે દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. આર્મીની ટ્રક પર તિરંગા વચ્ચે શહીદ જવાનના દેહને એરપોર્ટ સંકુલમાં જ ગાર્ડ ઓફ ઓનર માટે લવાયો હતો.
Jul 24,2019, 14:18 PM IST
વડોદરા
વડોદરાના શહીદ વીરને આપવામાં આવશે અંતિમ સલામ
જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા વડોદરાના જવાન મહંમદ આરીફ પઠાણના પાર્થિવ દેહની આજે દફનવિધિ થવાની છે. સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે આરિફ પઠાણના પાર્થિવ દેહની દફનવિધિ થવાની છે. જમ્મુ – કશ્મીરમાં શહીદ થયેલા નવાયાર્ડના આરીફ પઠાણના નશ્વર દેહને રાતે 9 વાગ્યે દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. આર્મીની ટ્રક પર તિરંગા વચ્ચે શહીદ જવાનના દેહને એરપોર્ટ સંકુલમાં જ ગાર્ડ ઓફ ઓનર માટે લવાયો હતો.
Jul 24,2019, 13:31 PM IST
વડોદરા
વડોદરા: શહીદ આરીફ પઠાણની આજે નીકળશે અંતિમયાત્રા
જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા વડોદરાના જવાન મહંમદ આરીફ પઠાણના પાર્થિવ દેહની આજે દફનવિધિ થવાની છે. સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે આરિફ પઠાણના પાર્થિવ દેહની દફનવિધિ થવાની છે. જમ્મુ – કશ્મીરમાં શહીદ થયેલા નવાયાર્ડના આરીફ પઠાણના નશ્વર દેહને રાતે 9 વાગ્યે દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. આર્મીની ટ્રક પર તિરંગા વચ્ચે શહીદ જવાનના દેહને એરપોર્ટ સંકુલમાં જ ગાર્ડ ઓફ ઓનર માટે લવાયો હતો.
Jul 24,2019, 11:50 AM IST
અંતિમયાત્રા
રાજકોટમાં બની એક અનોખી ઘટના, જુઓ કેમ મહિલાઓએ કાઢી અંતિમયાત્રા
રાજકોટ: સંતકબીર વિસ્તારમાં અનોખી ઘટના, મહિલાનું અવસાન થતા મહિલાઓએ કાઢી અંતિમયાત્રા. શિક્ષિકા લલિતાબેનનું બીમારીને લીધે થયું હતું અવસાન. મૃતકના પરિવારમાં કોઈ ન હોવાથી અંતિમયાત્રા કાઢી.
Jun 29,2019, 15:26 PM IST
ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં અકસ્માતે મોત થયેલા 7લોકોના રાજકોટમાં થયા અગ્નિસંસ્કાર
ઉત્તરાખંડ, રાજકોટ, અકસ્માત , 8 લોકોના મોત, અગ્નિસંસ્કાર, સીએમ, રૂપાણીના પત્ની, અંતિમયાત્રા, Uttarakhand, Rajkot, Accident, 8 people died, CM, wife of Rupani, funeral
Oct 7,2018, 10:44 AM IST
રાજકોટના રાજવી
રાજવી શાન સાથે મનોહરસિંહજી જાડેજાની નિકળી અંતિમયાત્રા, આપી 9 ગનની સલામી
રાજવી મનોહરસિંહજી છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને રાજકોટના પેલેસમાં જ તેમની સારવાર ચાલતી હતી, જ્યાં સારવાર દરમિયાન મનોહરસિંહજી જાડેજાનું નિધન થયું હતું.
Sep 28,2018, 12:44 PM IST
કલોલ
કલોલ : છેવટે વિશાળ જનમેદની વચ્ચે અશોક પટેલની નીકળી અંતિમયાત્રા VIDEO
Jun 27,2018, 18:16 PM IST
Trending news
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે