हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જલારામ બાપા
જલારામ બાપા News
religious
સેવકો સાથે ભજન કરતા સમયે જલારામ બાપા વૈકુંઠવાસ થયા હતા, આજે બાપાનો 141 મો નિર્વાણ દિ
Feb 26,2022, 12:29 PM IST
jalaram jayanti
આજે જલારામ જયંતી : બાપાનું વીરપુર કૌભાંડ નગરીમાંથી કેવી રીતે બન્યું ધાર્મિક આસ્થાનું
વીરપુરનું નામ આવે એટલે તરત જ જલારામ બાપાનું નામ યાદ આવે. સંત શિરોમણી જલારામ બાપા (Jalaram Bapa) ના વીરપુરનો ઈતિહાસ, સંત જલ્રરામ બાપા અને અહીં ચાલતા આવરિત અન્ન ક્ષેત્ર બાપા જેટાલ જ પ્રખ્યાત છે. સંત શિરોમણી જલારામબાપાની આજે 222 મી જન્મ જ્યંતી (jalaram jayanti) ની ઉજવણી થઈ રહી છે, ત્યારે વીરપુર સાથે જોડાયેલી આ માહિતી પણ જાણી લો.
Nov 11,2021, 12:05 PM IST
jalaram jayanti
વીરપુરમાં દિવાળી જેવો માહોલ, ઘરે ઘરે રંગોળી કરીને 222 મી જલારામ જયંતીની ઉજવણી શરૂ
સંત શિરોમણી જલારામ બાપાની આજે 222 મી જન્મ જયંતી (jalaram jayanti) છે. ગત વર્ષે કોરોના મહામારીમાં વીરપુર ધામમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. જલારામ ભક્તો દ્વારા ઉજવણીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. ભક્તોએ ઘરે રહીને જ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. ત્યારે કોરોનાના લોકડાઉન બાદ આજે પ્રથમ વખત ઉજવણી થઈ રહી છે. જલારામ બાપા (Jalaram Bapa) ના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Nov 11,2021, 9:17 AM IST
jalaram jayanti
ઘરે ઘરે રંગોળી કરીને વીરપુરમાં જલારામ જયંતી ઉજવાઈ
Nov 21,2020, 12:00 PM IST
Jalaram Bapa
આ દરવાજાથી કોઈ ભૂખ્યું પરત ફરતુ નથી, 200 વર્ષથી ક્રમ ભૂલાયો નથી
કોઈ એક ભૂખ્યા વ્યક્તિને એક સમય ભોજન કરાવી શકો, પરંતુ જો આવું રોજ કરવાનું થાય તો કોઈ પણ વ્યક્તિ થાકી જાય. ત્યારે સૌરાષ્ટ્રનું વીરપુર એવી જગ્યા છે, જ્યાં છેલ્લા 200 વર્ષથી સદાવ્રત ચાલે છે અને રોજ હજારો લોકો અહીં ભોજન કરે છે, અને હવે છેલ્લાં 20 વર્ષથી કોઈ પણ ભેટ સોગાદ વગર ચાલે છે. સદાવ્રત, અને હવે આ સદાવ્રતના 200 વર્ષની ઉજવણી થઇ રહી છે.
Jan 18,2020, 9:26 AM IST
જલારામ બાપા મંદિર
ગુજરાતનું આ મંદિર છે રોટલાના પ્રસાદ માટે પ્રખ્યાત, ખાસ દિવસે બને છે દુનિયા
વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ, કઠોળ અને અને અનાજમાંથી બનાવવામાં આવેલા 111 જેટલા રોટલાનો અન્નકોટ અને વિવિધ 31 પ્રકારની ખીચડીઓનો જલારામ બાપાને ભોગ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં જલાબાપાના ભક્તો આ અનેરા રોટલા અન્નકોટ ઉત્સવના દર્શનાથે આવી રહ્યાં છે. આ મંદિરમાં પ્રસાદમાં પણ રોટલા આપવામાં આવે છે.
Jan 19,2019, 10:08 AM IST
Trending news
Hyundai Exter
Tata Punch ની કટ્ટર 'દુશ્મન' આ SUV આપે છે 27km માઇલેજ, કિંમત પણ વધુ નથી
dividend stocks
શેરબજાર બંધ થયા બાદ રોકાણકારોને મજા મજા કરાવી દીધી, 4500% ડિવિડન્ડની આપી મોટી ભેટ
Gandhinagar news
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓનો સમય બદલાયો! ગાંધીનગરથી છૂટયો મહત્વપૂર્ણ આદેશ
breaking news
નઘરોળ તંત્રના પાપે ગુજરાતના લોકોને પાણીની પરેશાની? પાટણમાં પોકાર, વડોદરામાં વેડફાટ
gujarat
ભાજપનો વિવાદ ઠર્યો નથી ત્યા આ શું બોલ્યા ગુજરાત કોંગ્રેસ નેતા? આપ્યું વિવાદિત નિવેદન
fitness
કેરી ખાતા હો તો આ નુકસાન પણ જાણી લેજો, જાણો કોણે કેરી ના ખાવી જોઈએ
breaking news
7 તારીખે મતદાન કરો- 7 ટકા ડિસ્કાઉન્ટ મેળવો: ચૂંટણીને લઈ ગુજરાતમાં અહીં મોટી જાહેરાત
Dhaval Patel
મારિયો ગેમનો આ VIDEO ખુબ વાયરલ! ગુજરાતમાં ભાજપના ઉમેદવારનો અનોખો નુસખો
breaking news
24 કલાકમાં જ હત્યાની બે મોટી ઘટનાથી સમસમી ઉઠ્યું અ'વાદ, આ બે વિસ્તારમાં પોલીસ સતર્ક
Car Insurance Tips
સસ્તા પ્લાનના ચક્કરમાં ઠગાઈનો ભોગ ના બનતા, વીમો લેતાં પહેલાં આ 7 બાબતો ચકાસી લેજો