हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તુલસી ઉપાય
તુલસી ઉપાય News
tulsi ke totke
બસ 15 જ દિવસમાં માલામાલ કરી દેશે તુલસીનો આ અચૂક ઉપાય, શુક્રવારથી કરો શરુઆત
Tulsi Ke Totke: જ્યોતિષશાસ્ત્રમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના અને તેના આશીર્વાદ મેળવવાના ઘણા બધા ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં તુલસીના છોડના આ ઉપાયને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે આ ઉપાય ઝડપથી ફળ આપે છે. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં તમને તેનું પરિણામ પણ મળવા લાગે છે.
Jul 12,2024, 10:51 AM IST
Tulsi for Skin
Tulsi for Skin: ત્વચા પર પ્રાકૃતિક નિખાર લાવવા તુલસીના પાનનો આ રીતે કરો ઉપયોગ
Tulsi for Skin:તુલસીના પાન સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે લાભકારી છે તેવી જ રીતે સ્કીન માટે પણ વરદાન સાબિત થાય છે. તુલસીના પાનના અલગ અલગ ફેસપાક બનાવીને તમે ત્વચાની સુંદરતા વધારી શકો છો. તો ચાલો તમને જણાવીએ ચહેરાની કુદરતી સુંદરતા વધારવા માટે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવો.
Apr 29,2024, 8:54 AM IST
Tulsi Puja
Tulsi Upay: કારતક મહિનામાં તુલસીમાં અર્પણ કરો આ વસ્તુઓ, રાતોરાત ધનલાભના સર્જાશે યોગ
Tulsi Puja Upay: કારતક મહિના દરમિયાન તુલસીમાં કેટલી ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી ધન લાભની શક્યતા વધી જાય છે. ખાસ કરીને કારતક માસની કેટલીક તિથિ પર તુલસીના આ વિશેષ ઉપાય કરી લેવાથી રાતોરાત અમીર બની શકાય છે.
Nov 9,2023, 10:03 AM IST
Tulsi ke Upay
ઘરમાં હંમેશા રહેશે સુખ-સમૃદ્ધિ, કારતક મહિનામાં 30 દિવસ કરો તુલસી સંબંધિત આ ઉપાય
Tulsi Ke Upay: કારતક મહિનામાં તુલસીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાંથી જાગે છે. ત્યાર પછી બધા શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ દરમિયાન તુલસી સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.
Nov 5,2023, 9:54 AM IST
Tulsi upay
શ્રાવણ મહિનામાં કરી લો તુલસી સંબંધિત આ ઉપાય, ક્યારેય નહીં ભોગવવી પડે રૂપિયાની તંગી
Tulsi Upay: શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાની સાથે જો તુલસીજી સંબંધિત ઉપાયો કરવામાં આવે તો તેનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનામાં તુલસી સંબંધિત કેટલાક ઉપાય કરવામાં આવે તો વ્યક્તિના મનની બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે અને આર્થિક સંકટ પણ દૂર થાય છે.
Aug 27,2023, 16:51 PM IST
vastu tips
Vastu Tips: તુલસીના છોડમાં બાંધી દો આ એક વસ્તુ, તિજોરી રહેશે રુપિયાથી છલોછલ
Vastu Tips: જ્યોતિષશાસ્ત્રની જેમ વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસી નું મહત્વ દર્શાવાયું છે. શાસ્ત્રોમાં તુલસીના કેટલાક ટોટકા પણ દર્શાવવામાં આવ્યા છે જેને કરવાથી અપાર ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે.
Aug 13,2023, 16:52 PM IST
Tulsi upay
અત્યંત ચમત્કારી અને તુરંત ફળ આપનાર છે તુલસીના આ ટોટકા, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા
Tulsi Upay: વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ઘરમાં તુલસીનો છોડ સકારાત્મક ઉર્જા વધારે છે. વાસ્તુ અનુસાર દરરોજ તુલસીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ તુલસી સંબંધિત કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી એક ઉપાય કરવાથી પણ ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
Aug 9,2023, 18:50 PM IST
Tulsi Manjari
કોઈપણ દિવસે ન ઉતારી લેવી તુલસીની માંજર, જાણો કયા દિવસે તોડવી માંજર અને શું કરવું પછી
Tulsi Manjari: બારસના દિવસે તુલસીના છોડમાં આવેલી માંજર તોડી શાલીગ્રામને અર્પણ કરી દેવી જોઈએ. જે પણ વ્યક્તિ બારસના દિવસે તુલસીની માંજર તોડી શાલીગ્રામને અર્પણ કરે છે તેમને માતા લક્ષ્મી સુખ સંપત્તિના આશીર્વાદ આપે છે. તુલસીની માંજર ભગવાન કૃષ્ણને પણ ચઢાવી શકાય છે.
Jul 27,2023, 10:36 AM IST
Trending news
Anant Chaturdashi 2024
ગણેશ વિસર્જન વખતે કાનમાં ખાસ કહેજો આ વાત, બાપ્પા દરેક ઈચ્છા પૂરી કરશે, જાણો નિયમ
BAPS swaminarayan temple
PM મોદીના અમેરિકા પ્રવાસ પહેલા ન્યૂયોર્કના સ્વામીનારાયણ મંદિરમાં તોડફોડ
pm modi birthday
આ છે મોદીનો પાવર! ગુજરાતના પનોતા પુત્ર આ રીતે બન્યા વિશ્વના સર્વાધિક લોકપ્રીય લીડર
Banaskantha News
અંબાજીમાં ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ સર્જાયો, ઉમટી પડ્યા ભક્તો
pm narendra modi
ધીરુભાઈ અંબાણીએ પીએમ મોદી માટે કરી હતી એક ભવિષ્યવાણી....જે સાચી પડી
america
અમેરિકાના ગ્રીન કાર્ડની લાલચમાં મળ્યો કેદી નંબર, કબૂતરબાજીમાં આ રીતે ફસાયો યુવક
5 rupees note
ઘરમાં ખૂણેખાંચરે પડેલી 5 રૂપિયાની નોટ તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કઈ રીતે
Prime Minister Narendra Modi
રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રમાં રોલ મોડલ બન્યું ગુજરાત, આ ક્ષેત્રમાં થયું કરોડોનું રોકાણ
guru chandra yuti
આવનારા 6 દિવસમાં આ 3 રાશિવાળા થશે માલામાલ! ગજકેસરી યોગ તમારા માટે બનશે વરદાન
narendra modi
દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, અમદાવાદમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી