પરેશ રાવલ News

આ સાંસદોનું ચૂંટણીમાં પત્તુ કપાઈ શકે છે, ભાજપ અપનાવશે નો-રિપીટ થિયરી
લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે તમામ રાજકીયો પક્ષોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. કયો પક્ષ જીતશે, અને કેટલી સીટ મેળવશ તે વાત તો કોરાણે રહી, પણ હાલ તો કોને ટીકિટ મળશે અને કોનુ પત્તુ કપાશે તે ચર્ચાનો મુદ્દો છે. આ મુદ્દો હવે જનતામાં પણ ચર્ચાઈ રહ્યો છે કે તેમના મત વિસ્તારના ગત વખતે ચૂંટણી જીતેલા સાંસદ ફરી રિપીટ થશે કે પછી તેમન પક્ષ પડતુ મૂકશે. ત્યારે હાલ ભાજપની વાત કરીએ તો 2019ના આ ઈલેક્શનમાં અનેક સાંસદોની ટિકીટ કપાવાની શક્યતા છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીનું નામ ટોચ પર હોવાનું કહેવાય છે. 75 વર્ષની એજ લિમીટના ભાજપના ફેક્ટરની વાત કરીએ તો સૌથી પહેલા એલ.એ.અડવાણી જ લિસ્ટમાં આવે છે. ત્યારે આ સિવાય ભાજપમાં કેટલાક મહિલા સાંસદોની ટિકીટ પણ કપાવાની છે. 
Mar 13,2019, 14:21 PM IST

Trending news