हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભગવાન વિષ્ણુ
ભગવાન વિષ્ણુ News
guruwar upay
ગુરુવારે કરેલા આ ઉપાયનું અચૂક મળે છે ફળ, જાણો કેમ જગતપતિને અતિ પ્રિય છે આ દિવસ
Lord Vishnu Path Benefits: કોઈપણ સારા કામ માટે ગુરુવારને શુભ માનવામાં આવે છે. ગુરુવારના દિવસને દાન-પુણ્ય અને સતકર્મોનો દિવસ પણ માનવામાં આવે છે. ગુરુવારે કરેલાં સારા કામોનું ફળ પણ અચૂક મળે છે.
Mar 28,2024, 8:50 AM IST
spiritual
ક્યાં અને ક્યારે અવતરશે કલ્કિ અવતાર? આજે દુનિયાના સૌથી અનોખા મંદિરનો શિલાન્યાસ
એવું કહેવાય છેકે, આ કલયુગ છે અને બધા કરતા આ યુગ ખરાબ છે. જેમાં સૌથી વધુ અધર્મ અને પાપાચાર થશે. જેને નાથવા માટે ભગવાન વિષ્ણુએ કલ્કિના રૂપમાં આવતાર લેવો પડશે અને ધરતી પર આવવું પડશે. એવું માનવામાં આવે છેકે, ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારથી કલયુગની સમાપ્તિ થશે. આજે એમાના નામથી બની રહેલાં કલ્કિ ધામનો પીએમ મોદી કરશે શિલાન્યાસ.
Feb 19,2024, 11:39 AM IST
spiritual
જાણવા જેવી છે મકરસંક્રાંતિ, સ્વર્ગની સીડી અને ભગવાન વિષ્ણુના વરદાનની આ કથા
Makar Sankranti 2024: ભારતની વાત આવે તો તેની પરંપરા અને સંસ્કૃતિ સૌથી પહેલા આવે છે. આ પરંપરાઓમાં સનાતન પરંપરાનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે જ્યારે તમે કોઈ શુભ કાર્ય અથવા કોઈપણ તહેવારમાં દાન કાર્ય કરો છો તો તેનું મહત્વ અનેકગણું વધી જાય છે.
Jan 14,2024, 9:51 AM IST
Kartik Purnima 2023
KARTIK PURNIMA 2023: કાર્તિક પૂર્ણિમા પર શું કરવું અને શું ન કરવું, જાણો રોચક વાતો
KARTIK PURNIMA 2023: ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે કેટલાક કામ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ કાર્તિક પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
Nov 20,2023, 18:38 PM IST
spiritual
કેમ હંમેશા ભગવાન વિષ્ણુના ભક્તો પર રહે છે માતા લક્ષ્મીની કૃપા? જાણવા જેવું છે કારણ
દેવયોગમાંથી લક્ષ્મીજીને ચંચળ મન આપવામાં આવ્યું છે અને જો ત્રિલોકમાં લક્ષ્મીજી કોઇને આધીન હોય તો તે ફક્ત વિષ્ણું છે. એટલા માટે જો લક્ષ્મીજીને પ્રસન્ન કરવા હોય તો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા આવશ્યક છે.
Aug 16,2023, 15:17 PM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ચાલો આજે જાણીએ ભગવાન વિષ્ણુના સંપૂર્ણ સ્વરૂપને
ભગવાન વિષ્ણુના હાથમાં આપણે સુદર્શન ચક્ર જોઇએ છે. ત્યારે પ્રશ્ન જરૂરથી થતો હશે કે પરમાત્મા એવા ભગવાન વિષ્ણુના હાથમાં આ સુદર્શન ચક્ર કેવી રીતે આવ્યું. ત્યારે આજે અમે તમને જણાવી રહ્યાં છીએ સુદર્શન ચક્રના અનેક રહસ્યો.
Oct 22,2019, 8:40 AM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ચાલો મોરબીના ભગવાન લક્ષ્મી નારાયણના દર્શને
મોરબી જીલ્લામાં આવેલા મંદિરોમાં ટંકારા ગામની મધ્યમાં ગામ ધણી તરીકે બિરાજતા લક્ષ્મી નારાયણ ભગવાનનું મંદિર વિશેષ મહત્વ ધરાવે છે 4૦૦ વર્ષ કરતા પણ વધારે જુનું આ મંદિર માત્ર ટંકારાના રહેવાસીઓ જ નહિ પરંતુ મુંબઈ, કચ્છ સહિતના ગામોમાં રહેતા લોકો માટે આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે અને સમગ્ર દેશમાં ભલે રાજાશાહી ના રહી હોય પરંતુ આજની તારીખે ટંકારાના લોકો લક્ષ્મી નારાયણ ભગવાનને રાજા જેટલું જ મહત્વ આપે છે અને આ મંદિરમાં દિવાળી સહિતના જેટલા પણ પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે તેમાં સમગ્ર ગામ જોડાઈ છે.
Oct 17,2019, 8:50 AM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: જાણો શું છે તુલસીનું મહત્વ
તુલસીને અમૃતા કહી છે. તુલસી અભયનું વરદાન આપનારી છે. તુલસીના મૂળમાં ભગવાન વિષ્ણુ વસે છે. તુલસીને શ્રીદેવીની સખી કહી છે.
Oct 16,2019, 9:12 AM IST
દેવપોઢી અગિયારસ
આજે દેવપોઢી અગિયારસ, ચાતુર્માસની પણ શરૂઆત, ખાસ રાખો આ સાવધાની
અષાઢ સુદ અગિયારસ એ દેવપોઢી અગિયારસ તરીકે પણ ઓળખાય છે. આ તિથિ હરિશયની કે 'પદ્મનાભ' નામથી પણ પ્રસિદ્ધ છે. હિન્દુ પંચાંગ મુજબ આ દિવસથી ચાતુર્માસનો પણ પ્રારંભ થાય છે.
Jul 12,2019, 10:15 AM IST
Buddha Purnima 2019
502 વર્ષ બાદ આજે બુદ્ધ પૂર્ણિમા પર બની રહ્યો છે ખાસ સંયોગ, ધાર્યું કામ થશે
હિન્દુ પંચાગના અનુસાર, વૈશાક માસની પૂર્ણિમા પર ભગવાન ગૌતમ બુદ્ધની જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પૂર્ણિમા આજે શનિવારે એટલે કે 18 મેના રોજ આવી છે. જ્યોતિષાચાર્યના અનુસાર, આ વખતની બુદ્ધ પૂર્ણિમા પર બહુ જ દુર્લભ યોગ બની રહ્યો છે.જેને કારણે આ યોગમાં કરવામા આવેલ કામોમાં સફળતા મળવી નિશ્ચિત છે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા પર મંગળ અને રાહુ મિથુન રાશિમાં અને ધન રાશિમાં શનિ અને કેતુ હશે. આ ઉપરાંત સૂર્ય અને ગુરુ પણ એકબીજાની સામે હશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ દુર્લભ યોગ મે 1517માં બન્યો હતો, અને તેના બાદ 205 વર્ષો બાદ એટલે કે 2224માં આ યોગ બનવાની શક્યતા છે. બુદ્ધ પૂર્ણિમા પર આ વખતે સમસપ્તક સંયોગ બની રહ્યો છે. જેને કારણે તેનુ મહત્વ હજી વધી ગયું છે.
May 18,2019, 10:08 AM IST
Trending news
Crakk
આ તારીખે ઓટીટી પર રિલીઝ થશે એક્શનથી ભરપુર વિદ્યુત જામવાલની ફિલ્મ ક્રેક
loksabha election
ભાજપના ગળે હાડકું ભરાયું : પાટીદારોને સાચવવામાં ક્ષત્રિય વોટ ગુમાવશે
Manoj Modi
મુકેશ અંબાણી જેના પર આંખ મીચીને કરે છે ભરોસો, 1500 કરોડનું ઘર આપ્યું છે ભેટમાં
CUCUMBER
Cucumber Side Effects: આ સમયે કાકડી ખાવી રિસ્કી, ફાયદના બદલે થઇ શકે છે નુકસાન
Iran Israel Tension
ઈઝરાયેલની ઈરાન પર જવાબી કાર્યવાહી બાદ શું છે મોદી સરકારના મનમાં? સ્થિતિ બગડે તો શું
crime news
બે શાતિર ચોરની ક્રાઈમ કુંડળી ખૂલતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ ચોંકી, 50 ચોરીના ભેદ ખૂલ્યા
Gujarat politics
પાંચ વર્ષમાં સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો, પાટીલ દંપતી પાસે છે આટલી મિલકત
Weather Forecast
આગ ઝરતી ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
Gujarat politics
ચૂંટણી લડવા પૈસા નથી! કોંગ્રેસના આ ઉમેદવારોએ લોકોના ખર્ચે ચૂંટણી ખર્ચ ઉપાડ્યો
Bestune Xiaoma mini EV
ફક્ત 3.47 લાખ રૂપિયાની ઇલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરો 1200Km નોનસ્ટોપ દોડશે