हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રહસ્યમયી મંદિર
રહસ્યમયી મંદિર News
kheer bhawani temple
આ કુંડનું પાણી કરે ભવિષ્યવાણી, જ્યારે બદલે પાણીનો રંગ ત્યારે કાશ્મીર પર આવે મુસીબત
Kheer Bhawani temple: ખીર ભવાની માતાના મંદિરમાં એક જલકુંડ આવેલો છે. આ કુંડ ચમત્કારી હોવાની માન્યતા છે. કહેવાય છે કે જ્યારે પણ કાશ્મીર પર મોટી આફત આવવાની હોય છે ત્યારે આ કુંડનું પાણી રંગ બદલે છે. આવા ઘણા બધા ઉદાહરણ પણ મળ્યા છે. કુંડના પાણીનો રંગ જ્યારે જ્યારે બદલો છે ત્યારે કાશ્મીર પર મોટી આફત આવી છે.
Jun 14,2024, 12:14 PM IST
mysterious temple
તંત્ર સાધનાના કવચથી ઢંકાયેલું છે ચૌસઠ યોગિની મંદિર, રાત્રે કોઈ ન કરે મંદિરમાં પ્રવેશ
Mysterious Temple: ભારતમાં કેટલાક પ્રાચીન અને રહસ્યમય મંદિર પણ આવેલા છે. આજ સુધી કોઈ સમજી શક્યું નથી. આવું જ એક પ્રાચીન અને રહસ્યમય મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે. આ મંદિર ચૌસઠ યોગિની મંદિર તરીકે પ્રખ્યાત છે.
Feb 7,2024, 13:31 PM IST
Mysterious Place Of India
આ જગ્યાએ જમીનમાં દટાયેલો છે ભગવાન પરશુરામનો ફરસો, રહસ્યમયી છે આ મંદિર
Mysterious Place Of India: ભગવાન પરશુરામનો વિશાળ ફરસો આજે પણ ધરતી પર સ્થાપિત છે. એવો દાવો કરવામાં આવે છે કે ઝારખંડની રાજધાની રાંચી થી 150 કિલોમીટર દૂર ગુમલા જિલ્લામાં એક નાનકડી ટેકરી પર ટાંગીનાથી મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન પરશુરામનો ફરસો સ્થાપિત છે.
Dec 14,2023, 16:56 PM IST
ashwatthama
આ મંદિરમાં સૌથી પહેલી પૂજા કરે છે અશ્વત્થામા, જાણો મંદિર સાથે જોડાયેલા રહસ્યો વિશે
Mysterious Temple: ઉત્તર પ્રદેશના કાનપુરમાં શિવરાજપુર નામની જગ્યા છે જ્યાં આ શિવ મંદિર આવેલું છે જેનું નામ ખેરેશ્વર ધામ છે. સ્થાનિકોનું માનવું છે કે અશ્વત્થામા પોતે અહીં મહાદેવની પૂજા કરવા આવે છે. અડધી રાત્રે મંદિરના દરવાજા જ્યારે બંધ હોય છે ત્યારે અશ્વત્થામા મંદિરમાં આવે છે અને મહાદેવનો અભિષેક કરી તેમને તાજા ફૂલની માળા ચઢાવે છે.
Dec 14,2023, 16:41 PM IST
Mundeshwari Devi
અદ્ભુત! ભારતના આ મંદિરમાં રોજ થાય છે ચમત્કાર, નિર્જીવ શરીરમાં ફુંકાય છે પ્રાણ
Mundeshwari Devi Temple: એવું કહેવાય છે કે જ્યાં આ મંદિર બનેલું છે ત્યાં માતાએ ચંડ-મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો. તેથી જ તે માતા મુંડેશ્વરી દેવીના નામથી પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે, મંદિરની એક ચમત્કારિક વાત એ છે કે, અહીં ભગવાન શિવનું પંચમુખી શિવલિંગ છે જે દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે.
Jul 15,2023, 17:05 PM IST
Brihadeeswara Temple
એકમાત્ર એવું મંદિર જેનો નથી પડતો પડછાયો, આજ સુધી કોઈ ઉકેલી નથી શક્યું રહસ્ય
Brihadeeswara Temple: આજે તમને તમિલનાડુના એક રહસ્યમય મંદિર વિશે જણાવ્યું. આમ તો તમિલનાડુમાં અનેક મંદિરો આવેલા છે. તમિલનાડુના સૌથી જૂના મંદિરોમાંથી એક બૃહદેશ્વર મંદિર પણ છે. આ મંદિર સાથે જોડાયેલા ઘણા બધા કારણ છે જેને જાણવા અને જોવા માટે અહીં એકવાર તો ફરવા જરૂર જવું જોઈએ.
Jun 21,2023, 16:55 PM IST
Trending news
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર