हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોનભદ્ર નરસંહાર
સોનભદ્ર નરસંહાર News
સોનભદ્ર નરસંહાર
સોનભદ્ર નરસંહારનો વીડિયો આવ્યો સામે, હુમલા બાદ લોહીથી લથપથ જોવા મળ્યા લોકો
સોનભદ્રમાં 17 જુલાઇના જમીન વિવાદના કારણે થયેલા નરસંહારનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, ખેતરમાં જમીન વિવાદને લઇને મોટી સંખ્યામાં લોકો લાકડી ડંડાથી અન્ય લોકોને માર મારી રહ્યાં હતા
Jul 22,2019, 15:52 PM IST
સોનભદ્ર નરસંહાર
CM યોગી સોનભદ્ર નરસંહારના પીડિતોને મળ્યાં, કહ્યું-'કોંગ્રેસ મગરના આંસુ સાર
સોનભદ્ર નરસંહાર મામલે રાજકીય ઘમાસાણ ચાલુ છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોનભદ્ર જઈને ઉભ્ભા ગામમાં મૃતકોના પરિજનો સાથે ભાવુક મુલાકાત કરી.
Jul 21,2019, 16:45 PM IST
સોનભદ્ર નરસંહાર
સોનભદ્ર: CM યોગીએ ઘાયલોના પરિજનોને આપ્યાં 50-50 હજાર રૂપિયા, ઘર પણ અપાશે
સોનભદ્રના ઉભ્ભા ગામ પહોંચેલા સીએમ યોગીએ પીડિતોના હાલ જાણ્યાં. તેમણે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના પરિજનોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી અને પ્રત્યેક પીડિત પરિવારને ઘર આપવાની પણ જાહેરાત કરી.
Jul 21,2019, 14:19 PM IST
શીલા દીક્ષિત
છેલ્લા શ્વાસ સુધી શીલા દીક્ષિતને કોંગ્રેસની ખુબ ચિંતા હતી, અંતિમ સંદેશ પ્ર
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત હવે આપણી વચ્ચે નથી. 81 વર્ષની ઉંમરે તેમનું નિધન થઈ ગયું. તેઓ લાંબા સમયથી બીમાર હતાં અને એસ્કોટ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
Jul 21,2019, 9:38 AM IST
સોનભદ્ર નરસંહાર
સોનભદ્ર ઘટનાના પીડિત પરિવારોને મળીને પ્રિયંકા ગાંધીની આંખો ભીની થઈ, જુઓ VI
24 કલાકના ધરણા બાદ આખરે મિર્ઝાપુર જિલ્લા પ્રશાસને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની જિદ આગળ નમવું પડ્યું. મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસના બગીચામાં સોનભદ્ર નરસંહાર પીડિત પરિવારની મહિલાઓએ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી. પીડિત પરિવારની મહિલાઓએ પ્રિયંકા ગાંધીને જોતા જ રડવાનું શરૂ કરી દીધુ. મહિલાઓના દુ:ખ સાંભળતા જ પ્રિયંકા ગાંધી પણ ભાવુક થઈ ગયાં અને તેમની આંખો ભીની થઈ ગઈ. આ મુલાકાત સાથે જ તેમણે પોતાના ધરણા પણ ખતમ કર્યાં.
Jul 20,2019, 15:58 PM IST
પ્રિયંકા ગાંધી
સોનભદ્ર કાંડ: 24 કલાકના ધરણા બાદ પીડિત પરિવારોના કેટલાક લોકોને મળ્યાં પ્રિ
ઉત્તર પ્રદેશના સોનભદ્ર હત્યાકાંડમાં 10 લોકોના મોત બાદ મામલાએ હવે રાજકીય રંગ પકડી લીધો છે. નરસંહારના 3 દિવસ બાદ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી સોનભદ્ર જવા રવાના થયાં. પરંતુ તેમને અધ વચ્ચે જ રોકીને અટકાયત કરાઈ અને મિર્ઝાપુર જિલ્લાના ચુનાર ગેસ્ટહાઉસમાં રોકવામાં આવ્યાં. જ્યાં તેમણે પોતાના કાર્યકર્તાઓ સાથે રાતભર ધરણા ધર્યાં. શનિવારે તેમણે ફરીથી એક વાત દોહરાવી અને પ્રિયંકાએ જામીન માટે પર્સનલ બોન્ડ આપવાની પણ ના પાડી દીધી. ત્યારબાદ પ્રશાસને 24 કલાક બાદ પ્રિયંકા ગાંધીને સોનભદ્ર ઘટનાના પીડિતો સાથે મુલાકાત કરાવી.
Jul 20,2019, 12:31 PM IST
પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ આખી રાત ધરણા ધર્યા, કહ્યું- 'પીડિત પરિવારોને મળ્યા વગર જઈશ
સોનભદ્ર નરસંહાર હવે ધીરે ધીરે રાજકીય રંગ પકડી રહ્યો છે. શુક્રવારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પીડિત પરિવારોને મળવા માટે સોનભદ્ર જઈ રહ્યાં હતાં ત્યારે તેમને નાયરણપુરમાં રોકવામાં આવ્યાં અને ત્યારબાદ મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસ લઈ જવાયા.
Jul 20,2019, 9:56 AM IST
સોનભદ્ર
સોનભદ્ર કાંડ માટે CM યોગીએ કોંગ્રેસને જવાબદાર ઠેરવી, કહ્યું-'1955માં પાયો
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહારમાં 10 લોકોના મોત બાદ સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પ્રત્યે ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. સીએમ યોગીએ આ ઘટના માટે સીધી રીતે કોંગ્રેસને જવાબદાર ઠેરવી, તેમણે કહ્યું કે આ ઘટનાનો પાયો તો 1955માં જ પડી ગયો હતો. જ્યારે કોંગ્રેસની સરકાર હતી.
Jul 19,2019, 13:16 PM IST
Trending news
Lok Sabha Election 2024
EVM અને બેલેટ પેપર પર SCનો મહત્વનો ચુકાદો, VVPAT વેરિફિકેશનની તમામ અરજીઓ ફગાવી
Patidar
ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન
Jobs
નોકરી શોધતા યુવાનો માટે મોટી તક, આ કંપની કરશે હજારો લોકોની ભરતી
Ambalal Patel
બે મહાસાગરના ભેજને કારણે ગુજરાત પર આવ્યું મોટું સંકટ, અંબાલાલે કરી ભયાનક આગાહી
IPL 2024
પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે છતાં RCB હજું પણ પહોંચી શકે છે પ્લેઓફમાં, જાણો સમીકરણો
World news
ટેટૂ કરાવીને કલર કરતા પહેલાં ચેતજો, નહીં તો સારી નોકરી પણ હાથમાંથી જશે
loksabha election
ક્ષત્રિયોએ કહ્યું, હવે મોડું થઈ ગયુ છે તેનું પરિણામ ભાજપને ચૂંટણીમાં જોવા મળશે
Railways
હવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણય
Junagadh
ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માંગો છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવો
Loksabha election 2024
મત આપી મોજ કરો! મફતમાં મેળવો ઠંડી બીયર, ફૂડ અને કેબની સુવિધા, જાણો ક્યાં છે ઓફર