અરજદાર પતિનું કહેવું છે કે તેની પત્ની રખડતા કૂતરાઓને ઘરમાં લાવતી હતી અને પછી તેને તેમનું ભોજન રાંધતી, સાફ કરતી અને તેમની સંભાળ રાખતી હતી, જ્યારે તેમના સમાજમાં કૂતરા રાખવા પર પ્રતિબંધ છે.
Premanand Maharaj : પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વિમાન દુર્ઘટના વિશે વાત કરી રહ્યા છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, પ્રેમાનંદ મહારાજે વિમાન દુર્ઘટના અંગે શું કહ્યું ?
An altercation between two groups in Mandali Garba in Oganaj, Ahmedabad, an unidentified person fired in the air; Police started investigation
heavy rain in Ahmedabad, more than 5 inches of rain, many areas inundated....
Gopal Chowk area of Ahmedabad's Naroda is submerged in water, the residents of the city have been suffering from the problem of waterlogging for the last 15 years.
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર ભરાયા પાણી, શહેરીજનોને ભારે હાલાકી
Ahmedabad: Beneficiaries of getting citizenship under CAA thanked Modi government....
Ahmedabad: Union Home Minister Amit Shah inaugurated Oxygen Park....
Kolkata vampiric atrocities reverberate in Gujarat, 300 to 350 residential doctors in Ahmedabad are on strike.
Many creatures came out of pizza sauce in Ahmedabad....! A favorite bhajipav and snack center event in Kankaria
Rainbow Panipuri:મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ અને નેપાળમાં પણ તેને પાણીપુરીના નામે જ ઓળખવામાં આવે છે. જોકે, તેનું નામ ભલે સરખું હોય, પરંતુ તેનો સ્વાદ બધે અલગ-અલગ છે. મુંબઈમાં રગડાવાળી પાણીપુરી મળે છે, જ્યારે મધ્ય પ્રદેશમાં મીઠી આંબલીની ચટણીવાળી પાણીપુરી પળે છે અને તેમાં રગડો ઉમેરાય છે.
PM Modi Atul Karwal IPS: આજે કોઈ PM મોદીની આંખમાં આંખ મિલાવીને કહે કે ' આપ ઐસા નહીં કર સકતે' તો બીજી જ ઘડીએ એની નોકરી જતી રહે.... PM મોદીને કહેવા માટે પણ હિંમત જોઈએ પણ ગુજરાતમાં એક બાહોશ અધિકારી હતા. જેમને મોદીને નિયમોનું ભાન કરાવી કહ્યું હતું કે સરજી ' આપ ઐસા નહીં કર સકતે'.... હા અમે વાત કરી રહ્યાં છે IPS અતુલ કરવાલની . જેઓએ અત્યંત માનપૂર્વક આપેલી આ સલાહને પીએમ મોદી આજે પણ યાદ કરે છે.
અમદાવાદમાં 200 લોકોની સાથે જે થયું તે ખુબ જ હૈરાન કરનાર છે. 4 રાતમાં એક બિલ્ડિંગની તસવીર બદલાઈ ગઈ હતી. 4 દિવસ પછી તે બિલ્ડિંગમાં ના તો ઓફિસ હતી, ના તો ડેસ્ક અને ના તો લોકો. હાલ આ ઘટના સામે આવ્યા બાદ લોકોને વિશ્વાસ થઈ રહ્યો નથી કે આવું પણ કંઈક બની શકે ખરું.
ઝી બ્યુરો/અમદાવાદ: આજે નવરાત્રીનો આઠમો દિવસ છે. ત્યારે નવરાત્રીમાં આઠમનું વિશેષ મહત્વ છે. આજે ભદ્રકાળી માતાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. માતાને આજના દિવસે 100 સાડીઓ અર્પણ કરવામાં આવી છે.
Navratri 2023: અત્યારે આખું શહેર જાણે નવરાત્રિના રંગે રંગાઈ ગયું છે...ત્યારે વૈષ્ણોદેવી વિસ્તારમાં ફ્રેન્ડઝ ગ્રુપ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યું હતું...જુઓ ગરબાની તસવીરો..
Several youths of other communities caught playing garba at Navlakhi ground in Vadodara
Navratri celebration at Sun South Rayz Bopal , Ahemdabad
તમે પણ જ્યારે વહેલી સવારમાં રોડ પરથી પસાર થતા હોય અને ગરમા ગરમ ફાફડા-જલેબીની સુગંધ આવે તોમન એકાએક લલચાય જાય..! ખરું કે નહીં..?
Director-General of WHO known as Tulsibhai Dr. Tedros arrived at the Ahmedabad airport.
Gujarat News: ગુજરાતમાં સરકારી એસટી બસનું સંચાલન જીએસઆરટીસી (ગુજરાત રાજ્ય રોડ પરિવહન નિગમ) ની પાસે છે. જીએસઆરટીસીની એક બસમાં અનોખો મામલો સામે આવ્યો છે. જ્યાં એક યુવક પાસેથી કંડક્ટરે બસમાં લેપટોપનો ઉપયોગ કરવા માટે ટિકિટ આપી દીધી.
Has the system forgotten humanity....? Deaf munch stall was picked up in Vastral
CCTV of BMW car accident, BMW caught on camera going at full speed......