हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
GT
RCB
84/ 1
(8.3)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Allahabad
Allahabad News
high court
આઝમ ખાનને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મળ્યા જામીન, શું જેલમાંથી આવશે બહાર?
Azam Khan Bail: ફેબ્રુઆરી 2020થી જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને જામીન મળી ગયા છે.
May 10,2022, 18:11 PM IST
Allahabad lok sabha constituency
કિન્નર અખાડાના મહામંડલેશ્વર ભવાની માં હશે પ્રયાગરાજના AAP ઉમેદવાર
ઉત્તરપ્રદેશનાં હાઇપ્રોફાઇલ અલ્હાબાદ લોકસભા સીટથી આમ આદમી પાર્ટીએ મોટો દાવ રમતા કિન્નર અખાડાનાં ભવાની માંને ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. આ સીટ પર છઠ્ઠા તબક્કામાં 12 મેનાં રોજ મતદાન થવાનું છે. અલ્હાબાદ સીટ હાઇપ્રોફાઇલ સીટ માનવામાં આવે છે. આ સીટ પર સમગ્ર દેશની નજર રહે છે.
Mar 29,2019, 17:56 PM IST
અક્ષયવટ
Photos : અકબરે તેના કિલ્લામાં કેદ કર્યું હતું આ પવિત્ર અક્ષયવટને, જેની પાછ
15 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા કુંભ મેળામાં ગત ગુરુવારે અક્ષય વૃક્ષ શ્રદ્ધાળુઓ માટે દર્શન માટે ખોલી દેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં પૂજા કરીને અક્ષયવડની પરિક્રમા લગાવી હતી. સેનાના પૂજારીઓએ પૂજાપાઠ કર્યા હતા. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અકબરના કિલ્લામાં અક્ષયવટ આવેલું છે. કહેવામાં આવે છે કે, આ વૃક્ષ પર ચઢીને લોકો મોક્ષની કામના અને પાપોમાંથી મુક્તિ માટે યમુના નદીમાં કૂદીને પોતાનો જીવ આપતા હતા, પરંતુ અકબરે આ પરંપરા પર રોક લગાવી હતી. જો કે ત્યારબાદ આ કિલ્લો બંધ કરી દેવામાં આવ્યો હતો. બ્રિટિશ કાળ પછી આ કિલ્લાની દેખરેખ સેના દ્વારા કરાઈ રહી છે. આ કિલ્લો સેનાનો આયુધ સેન્ટર છે, ત્યાં સેનાના જ પુજારી પૂજા-અર્ચના કરે છે. હિન્દુ શ્રદ્ધાળુઓ દ્વારા વર્ષોથી માંગ ઉઠી રહી હતી કે, અક્ષયવટને દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવે. સરસ્વતી કૂપ માટે કહેવાય છે કે, અહીંથી સરસ્વતી નદી જઈને ગંગા-યમુનાને મળતી હતી. પણ તાજેતરમાં જ પીએમ મોદીએ આ અક્ષયવટ લોકોને દર્શન માટે ખુલ્લુ મૂકવાની જાહેરાત કરી હતી. તો શું છે આ અક્ષયવટ પાછળની કહાની, તે જાણીએ.
Jan 11,2019, 8:26 AM IST
kumbh
જાણો, કુંભના અખાડાઓનું રહસ્ય
અખાડાએ સનાતન સંસ્કૃતિના વાહક છે. જે ધાર્મિક વર્ચસ્વનું પ્રતિક પણ છે. જેમાં શાહી સવારી રથ, હાથી ઘોડાની સજાવટ, બેન્ડ વાજા, તલવાર અને બંદૂક સહિત નાગા અખાડાઓના વિવિધ કરતબ છે. કુંભના અખાડાઓનું રહસ્ય શું છે? જાણવા માટે જુઓ આ વીડિયો
Dec 27,2018, 18:04 PM IST
Allahabad
અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ નહી કરવાનાં નિર્ણયને હાઇકોર્ટે ફગાવ્યો
પીઠે આ તબક્કામાં અરજીકર્તા સુનીતા શર્માને કોઇ પ્રકારની રાહત આપવાનો ઇન્કાર કરી દીધો કારણ કે તેમણે પહેલા રાજ્ય સરકારનો સંપર્ક કર્યા વગર જનહિત અરજી દાખલ કરીને સીધી કોર્ટનું વલણ કર્યું
Nov 13,2018, 21:43 PM IST
Allahabad
અલ્હાબાદ- ફૈઝાબાદ જ નહી પરંતુ ગત્ત 1 વર્ષમાં 25 સ્થળોનાં બદલ્યા નામ
અનેક પ્રસ્તાવ કેન્દ્ર સરકારની પરવાનગી મેળવવાની વાટ જોઇ રહ્યા છે, તેમાં પશ્ચિમ બંગાળનું નામ બાંગ્લા કરવાનો પણ પ્રસ્તાવ છે
Nov 11,2018, 20:32 PM IST
Prayagraj
CM યોગીએ જણાવ્યું, શા માટે અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યુ
અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યા બાદ મુખ્યમંત્રી યોગીએ પહેલીવાર ખુલીને મીડિયા સામે આ અંગે નિવેદન આપ્યું
Nov 4,2018, 19:05 PM IST
અલાહાબાદ
VIDEO: અલાહાબાદના દુર્ગા પંડાલમાં મર્ડરથી અફરાતફરી મચી, હિસ્ટ્રીશીટર પર અં
શહેરના એક દુર્ગાપંડાલમાં મંગળવારે મોડી રાતે બદમાશોએ એક હત્યાની વારદાતને અંજામ આપ્યો. દુર્ગાપૂજા દરમિયાન પંડાલમાં ખુબ ભીડ હતી. તે સમયે ચાર બદમાશો ત્યાં પહોંચ્યાં અને ત્યાં હાજર એક હિસ્ટ્રીશીટર પર આડેધડ ફાયરંગ કરી, બોમ્બ ફેંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધો
Oct 17,2018, 12:36 PM IST
માર્કંડેય કાત્જૂ
જસ્ટિસ કાત્જૂની યોગી સરકારને કરી આપીલ, આ 18 શહેરોના પણ નામ બદલવા જોઇએ
આ લિસ્ટમાં ફૈઝાબાદનું નામ નરેન્દ્રમોદીપુર, ફતેહપુરનું નામ બદલી અમિતશાહ નગર અને મોરાદાબાદનું નામ બદલીને મનકીબાત નગર કરવાની વાત કરવામાં આવી હતી.
Oct 16,2018, 9:15 AM IST
અલ્હાબાદ
અલ્હાબાદમાં વિદ્યાર્થી સંધની ચૂંટણીના પરિણામો બાદ હોબાળો
હોબાળો કરનારા કથિત વિદ્યાર્થીઓએ વિદ્યારથીસંધના નવનિર્વાચિત અધ્યક્ષ ઉદય અને પૂર્વ અધ્યક્ષ અવનીશ યાદવના રૂમમાં પણ તોડફોડ કરી છે.
Oct 6,2018, 10:32 AM IST
કુંભ મેળો
કુંભ મેળામાં પહેલીવાર આ વર્ષે ઉભી કરાશે ખાસ વ્યવસ્થા
કુંભ દરમિયાન પહેલીવાર દેશ તેમજ વિદેશથી આવનારા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટરનીસુવિધા પ્રાપ્ત કરાવવામાં આવશે અને સાથે જ સમગ્ર કુંભમાં ટેન્ટ સિટી વિકસીત કરવામાં આવશે, જેમાં 5000 કોટેજ હશે
Sep 23,2018, 15:11 PM IST
અમદાવાદ
જોજો!!! તમારા શહેરનું નામ તો બદલાવવાનું નથી ને...
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રવિવારે ગુજરાતની કર્ણાવતી યૂનિવર્સિટીમાં યૂથ પાર્લામેંટ 2018ના એક કાર્યક્રમમાં ભાગ લેતાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ કરીને આ મુદ્દાને ફરી હવા આપી છે.
Jul 17,2018, 11:16 AM IST
Allahabad
અલ્હાબાદમાં કાર રોકી લેવાતા ASP અને IG સાથે MLA હર્ષવર્ધનની ગેરવર્તણુંક
અલ્હાબાદના રાજ્યપાલ રામ નાઇકને મળવા પહોંચ્યા હતા ભાજપ ધારાસભ્ય હર્ષવર્ધન વાજપેયી
Jul 8,2018, 21:25 PM IST
Trending news
gujarat
'કોંગ્રેસની સરકાર બનશે તો રાજા બની બેઠેલા પ્રફુલ પટેલને 2 મિનિટમાં હટાવી દેવાશે'
1 may 2024
2 દિવસમાં બદલાઈ જશે બેન્ક અને પૈસા સાથે જોડાયેલા આ નિયમ, તમારા પર થશે સીધી અસર
breaking news
ગજબના બે કિસ્સા! મા ગમે તે કામમાં વ્યસ્ત હોય પણ તેનુ ત્રીજું નેત્ર બાળક પર હોય છે!
Fixed Diposit
તાબડતોડ રિટર્ન: 1 વર્ષની FD કરવા માટે આ રહ્યા 3 બેસ્ટ ઓપ્શન, 7.75% મળશે વ્યાજ
mukesh ambani
Mukesh Ambani પુત્ર અનંતના લગ્નમાં કેટલો ખર્ચ કરશે? સાંભળીને ઉડી જશે હોશ
Uttarakhand forest fire
દાંતાના જંગલમાં લાગી ઉત્તરાખંડ જેવી આગ, અરવલ્લી ગિરિમાળામાં દાવાનળ ફાટી નીકળ્યો
vande metro train
કલાકોની મુસાફરી મિનિટોમાં! મેટ્રો બનીને આવી રહી છે 'વંદે ભારત', જાણો ક્યારે શરૂ થશે
breaking news
ગુજરાતમાં હવે ડે.કલેક્ટરની ઓળખ આપી યુવતીએ કર્યો મોટો કાંડ; 6.63 લાખના દાગીના ખરીદ્યા
gold
10 દિવસમાં ખુબ સસ્તું થયું સોનું, ભાવમાં થઈ ગયો 2500 રૂપિયાનો ઘટાડો
Health Care Tips
ફરી ફેલાયો છે બર્ડ ફ્લૂનો ફફડાટ, ક્યાંક તમે તો નથી કરતાને આવી ભૂલ?