protest outside shankaracharya avimukteshwaranand shibir at magh mela prayagraj
Prayagraj IAF Plane Crash:ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સેનાનું એક ટ્રેની એરક્રાફ્ટ દુર્ઘટનાનો શિકાર થયું છે. આ એરક્રાફ્ટ વિદ્યાવાહિની સ્કૂલની પાસે એક તળાવમાં પડ્યું. રાહતની વાત છે કે તેમાં સવાર લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.
Crime News: યુપીના પ્રયાગરાજના કીડગંજ વિસ્તારમાં મહિલા આઈપીએસ અધિકારીનું ઘર ભાડે આપ્યું હતું અને એ ઘરમાં કથિત સેક્સ રેકેટનો ખુલાસો થતા હડકંપ મચી ગયો છે. વિગતો જાણી ચોંકી જશો.
Father saves the life a child amidst flood waters, video from Prayagraj, Uttar Pradesh goes viral..
Viral Video: લગ્ન જીવનમાં પતિ અને પત્ની વચ્ચે ઝઘડા સામાન્ય વાત છે. પરંતુ ક્યારેક આ ઝઘડાના પરિણામ ખતરનાક પણ હોઈ શકે છે. અહીં એક એવી ઘટના ઘટી કે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની સીધી હાઈ ટેન્શન ટાવર પર ચડી ગઈ.
પ્રયાગરાજથી પરત ફરતા અમરેલી અને ગારીયાધારના બે દંપતી સહિત ચારના અકસ્માતમાં મોત થયા છે. જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલ એક દીકરીની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. ગઈકાલે ઝાંસીથી કાનપુર હાઇવે પર અકસ્માત સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
Prayagraj News: યુપીના માફિયા અતીક અહેમદના ડ્રાઈવર અફાક અહેમદે આત્મહત્યા કરી લીધી છે. અફાકે પ્રયાગરાજમાં ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી. આફાક યુપીના ઉમેશ પાલ હત્યા કેસમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા શૂટર અરબાઝના પિતા હતા.
Mahakumbh 2025: સીએમ યોગીએ કહ્યું કે મહાકુંભનું આયોજન કોઈ એક સરકાર કે સંગઠનનું કાર્ય નથી પરંતુ સમગ્ર સમાજનું કાર્ય છે. સરકાર આમાં ફક્ત 'નોકર'ની ભૂમિકા ભજવી રહી છે. સીએમ યોગીએ મહાકુંભ વિશે 'ખોટા સમાચાર અને ભ્રામક દાવાઓ' ફેલાવનારાઓની નિંદા કરી અને કહ્યું કે આ કુંભ 'ભારતની ઓળખ અને સંસ્કૃતિનું પ્રતીક' છે. આ ઐતિહાસિક ઘટનાને બદનામ કરવા માટે જે પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે
New delhi Railway Station Stampede: મહાકુંભસ્નાન માટે જઈ રહેલા 18 મુસાફરોના મોત થયાનું પણ સામે આવ્યું છે. મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘાયલોને સારવાર માટે LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની તસવીરો પણ સામે આવી છે.
દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી અને વર્ષોથી સ્ટેશન પર કામ કરતા કુલીએ કહ્યું તે આ ઘટના કોઈને પણ ચોંકાવી શકે છે. સુગન લાલ મીણા છેલ્લા 43 વર્ષથી રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરે છે. તેમનું કહેવું છે કે તેમણે આવો સીન પહેલા ક્યારેય જોયો નથી.
Gujarat Accident: પ્રયાગરાજ કુંભથી પરત ઘરે ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. ટ્રક અને ટાટા વિંગર ટ્રાવેલર ગાડી વચ્ચે અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે.
મહાકુંભમાં સંગમ સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ આ અકસ્માતનો ભોગ બન્યા. બસ અને કાર વચ્ચે અથડામણ થઈ જેમાં 10 લોકોના જીવ ગયા અને અનેક ઘાયલ થયા.
On the day of Magh Purnima in Mahakumbh, saints and devotees took a holy dip, CM Yogi constantly monitors the situation....
MahaKumbh in Prayagraj: મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામના કારણે હજારો શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જામનો સિલસિલો 200-300 કિલોમીટર સુધી ફેલાયેલો છે, જેના કારણે શ્રદ્ધાળુઓ કલાકો સુધી તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકતા નથી.
પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં મૌની અમાવસ્યાની ઘટના બાદ ભીડ ઘટી હતી પરંતુ હવે શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. સ્થિતિ એવી છે કે ચારેબાજુ ચક્કાજામ થઈ ગયો છે. પ્રશાસનના હાથપગ ફૂલી ગયા છે.
Maha Kumbh Fire: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સનાતન ધર્મનો સૌથી મોટો મેળવડો મહાકુંભ યોજાયો છે. આ મહાકુંભમાં આજે ફરીથી આગ લાગવાની ઘટના ઘટી છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
PM Modi Takes a Holy Dip at Triveni Sangam: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પહોંચ્યા અને ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું.
Prayagraj: PM Modi takes a holy bath at Triveni Sangam, prays with folded hands....
Chalo Kumbh : પ્રયાગરાજ કુંભમાં જવા માગતા શ્રદ્ધાળુઓ માટે મોટી જાહેરાત.. રાજ્ય સરકાર અમદાવાદથી વધુ એક બસ સાથે સુરત, વડોદરા અને રાજકોટથી શરૂ કરી બસ સેવા.. પ્રતિ વ્યક્તિના ભાડામાં પણ કરાયો ઘટાડો..
રાજકોટના કિરીટસિંહ રાઠોડ પોતાની પત્ની અને મિત્ર દંપતી સાથે ગત 24 જાન્યુઆરીએ અમદાવાદથી ફ્લાઇટ મારફતે મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા.રાજકોટના PGVCLના કોન્ટ્રાક્ટર ને અચાનક શ્વાસ ચડતાં ઢળી પડ્યા હતા.મૃત્યુથી પરિવારજનોમાં શોક ફેલાયો છે.
Mahakumbh Monalisa : મોનાલીસાની ચમકી કિસ્મત. રુદ્રાક્ષની માળા વેચતી મોનાલીસા ચમકી. મહાકુંભમાં ધઉંવર્ણો રંગ, નીલી આંખો, હાથમાં માળા જેની ઓળખ છે તે બોલીવુડ ફિલ્મમાં અભિનેત્રી તરીકે જોવા મળશે. સનોજ મિશ્રાએ કરી સત્તાવાર જાહેરાત.. મોનાલિસા ‘ધ ડાયરી ઓફ મણિપુર’થી કરશે ડેબ્યુ
યુપીના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં મૌની અમાસના દિવસે દુખદ ઘટના ઘટી અને મચેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના જીવ ગયા. ત્યારબાદ હવે ત્યાં સ્થિતિ કેવી છે અને તાબડતોબ કયા કયા નિર્ણયો લેવાયા એ ખાસ જાણો.