हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Benifit
Benifit News
health
મોડી રાત સુધી તમને ઉંઘ નથી આવતી, તો આ સમાચાર છે તમારા માટે
Bad Effects Of Lack Of Sleep: અનિંદ્રા અને ઓછી ઊંઘના કારણે શરીરમાં કેટલાક એવા લક્ષણો જોવા મળે છે જે પછીથી ગંભીર બિમારીમાં ફેરવાઈ શકે છે. મોટાભાગના લોકો આ લક્ષણોનું સાચુ કારણ નથી જાણતા.
Mar 8,2023, 17:24 PM IST
health
જો મોડી તમે રાત સુધી ઉજાગરા કરો છો અને ઉંઘ પુરી નથી લેતા તો એકવાર આ વાંચી લેજો
અનિંદ્રા અને ઓછી ઊંઘના કારણે શરીરમાં કેટલાક એવા લક્ષણો જોવા મળે છે જે પછીથી ગંભીર બિમારીમાં ફેરવાઈ શકે છે. મોટાભાગના લોકો આ લક્ષણોનું સાચુ કારણ નથી જાણતા.
Oct 1,2022, 20:44 PM IST
lifestyle
જમીન પર બેસીને જમવાથી શું ફાયદો થાય છે? જાણો કઈ ધાતુના વાસણમાં જમવું કહેવાય છે ઉત્તમ
જમીન પર પલાંઠી વાળીને બેસવાથી શરીરને અનેક ફાયદા થાય છે. એટલે જ તો પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને જમતા અને તંદુરસ્ત રહેતા હતા. જોકે સાથે-સાથે કેવા વાસણમાં તમે જમો છો એ પણ તમારા સ્વાસ્થય પર વિવિધ અસર કરે છે. એટલે જ તમારે કેવી ધાતુના વાસણમાં જમવું તે આ આર્ટીકલ વાંચીને નક્કી કરી લેવું.
Apr 13,2022, 15:42 PM IST
turmeric
હળદરના ફાયદા જાણીને થઇ જશો અભિભૂત, અનેક રોગોનો છે રામબાણ ઈલાજ
ગરમ પાણી અને હળદર પાચન ક્ષમતાને વધારે છે. નિયમિત રોજ ગરમ પાણી અને હળદર ને એક સાથે લેવાથી પાચનતંત્ર પર સારી અસર પડે છે.અને પાચન તંદુરસ્ત બને છે. જે લોકો ને કમજોર પાચનની ફરિયાદ રહે છે એ લોકોએ પાણી સાથે હળદરનું સેવન કરવું જોઈએ.
Oct 29,2021, 14:12 PM IST
health
જમવાની ખરેખર યોગ્ય રીત શું છે? કઈ રીતે જમવું જોઈએ? આટલું જાણી લો તો થશો સુખી
જમીન પર પલાંઠી વાળીને બેસવાથી શરીરને અનેક ફાયદા થાય છે. એટલે જ તો પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને જમતા અને તંદુરસ્ત રહેતા હતા. જોકે સાથે-સાથે કેવા વાસણમાં તમે જમો છો એ પણ તમારા સ્વાસ્થય પર વિવિધ અસર કરે છે. એટલે જ તમારે કેવી ધાતુના વાસણમાં જમવું તે આ આર્ટીકલ વાંચીને નક્કી કરી લેવું.
Jun 10,2021, 17:02 PM IST
health
સોનું-ચાંદી, તાંબા-પિત્તળ અને માટીના વાસણમાં જમવાના આ છે ફાયદા, જલદી જાણી લો
જમીન પર પલાઠી વાળીને બેસવાથી શરીરને અનેક ફાયદા થાય છે. એટલે જ તો પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને જમતા અને તંદુરસ્ત રહેતા હતા. જોકે સાથે-સાથે કેવા વાસણમાં તમે જમો છો એ પણ તમારા સ્વાસ્થય પર વિવિધ અસર કરે છે. એટલે જ તમારે કેવી ધાતુના વાસણમાં જમવું તે આ આર્ટીકલ વાંચીને નક્કી કરી લેવું.
Feb 2,2021, 15:56 PM IST
કોરોના
શિયાળો આવે છે, કોરોના ગયો નથી, સૂપ પીવાના હોવ તો આટલું જાણી લેજો
તાજા લીલા શાકભાજીમાંથી બનાવેલા સૂપ કોને ન ભાવે ? ખાસ કરીને ઠંડીની મોસમમાં સૂપની મજા જ કંઈક અલગ હોય છે. જો કે આજકાલ જે પ્રકારનાં સૂપ પીવાઇ રહ્યા છે.
Oct 19,2020, 8:24 AM IST
Thursday
જાણો પીળા રંગને ગુરૂવાર સાથે શું છે સંબંધ
બૃહસ્પતિ ગ્રહનો સંબંધ પીળા રંગ થી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ થાય છે. પરિવાર થી જોડાયેલ બધી સમસ્યાઓ નો અંત થાય છે સાથે જ લક્ષ્મીજી ની વિશેષ કૃપા મળે છે.
Jul 25,2019, 9:56 AM IST
હળદર
જાણો ગુરૂવારનો સૂર્યદેવ સાથે સંબંધ, હળદરના સામાન્ય પ્રયોગથી મળશે ઉત્તમ ફળ
હળદરની ગાંઠના અનેક પ્રયોગ વૈદિક જ્યોતિષમાં વર્ણિત કરવામાં આવ્યા છે. આયુર્વેદના મતે હળદરની પ્રકૃતિ ઉષ્ણ છે, તે કટુ-તિક્ત સ્વાદ ધરાવે છે. તેને સુગંધિત અને ઉત્તેજક ગણવામાં આવે છે. કુંડળીમાં દાંપત્યસુખસૂચક સાતમું સ્થાન શુક્ર-ગુરુ બગડેલા હોય કે યોગ્ય મેળાપક થયા ન હોય તો લગ્નજીવનમાં વિસંવાદિતા સર્જાય છે. પતિનો પ્રેમ પ્રાપ્ત થતો નથી. આવી સ્થિતિમાં હળદરનો પ્રયોગ લાભદાયક નીવડે છે. ગુરુવારે પીળા રંગનું એક વસ્ત્ર ધારણ કરવું. પીળા રંગના રેશમી વસ્ત્રમાં હળદરની ગાંઠ બાંધીને પર્સમાં રાખવું. બેસનનું બનેલું ભોજન જ જમવું, મોળા શેકેલા ચણા ખાઈને રહી શકાય તો ઉત્તમ. ‘ક્લીમ્ રત્યૈ કામદેવાય નમ:’ મંત્રના જપ કરવા, ઓછામાં ઓછા ૧૦૮ જપ કરવા, વધુ જેટલા થઈ શકે તેટલા કરવા.
Jul 18,2019, 9:10 AM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં